Khatakiy Pariksha | Online Test :-1 | Khatakiya Exam | પેપર નંબર 4 ભારત નું બંધારણ |

Table of Contents

પેપર નંબર 4 ભારત નું બંધારણ

નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.

પેપર વિશે માહિતી

Khatakiy Exam :- પેપર નંબર 4 ભારત નું બંધારણ ખાતાકીય પરીક્ષા Online Quiz

Khatakiy Exam Pepar No.4

અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર પેપર નંબર 4 ભારત નું બંધારણ ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી પેપર નંબર 4 ભારત નું બંધારણ ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર બાબત

આજ ની આ ટેસ્ટ જેમાં પેપર નંબર 4 ભારત નું બંધારણ ,ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 Online Quiz

પેપર નંબર:- પેપર નંબર :- પેપર નંબર 4 ભારત નું બંધારણ ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ

📚 પેપર નંબર:- પેપર નંબર 4 ભારત નું બંધારણ , માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

📚 પેપર નંબર:- પેપર નંબર 4 ભારત નું બંધારણ ,ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 04પેપર નંબર 4 ભારત નું બંધારણ
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત

Results

Congratulation

Please Try Again

#1. નીચેના વિધાનો પર વિચાર કરો. (1) સ્થગન પ્રસ્તાવ દરમિયાન ગૃહની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવે છે. (2) સંસદના ગૃહોનું સત્રાવસાન વડાપ્રધાનશ્રી દ્વારા મંત્રી પરિષદની સલાહથી કરવામાં આવે છે. (3) સત્ર સમાપ્તિની સત્તા રાષ્ટ્રપતિશ્રી પાસે છે.ઉપરનામાંથી કયું વિધાન સત્ય છે ?

#2. નીચેનામાંથી કયુ વિધાન વડાપ્રધાનશ્રી સાથે સંબંધિત સત્ય કથન છે? (1) વડાપ્રધાનશ્રી જે ગૃહના સભ્ય હોય તે ગૃહના નેતા છે. (2) વડાપ્રધાનશ્રી સત્ર બોલાવવા તથા તેના અંતની તારીખ નક્કી કરવા રાષ્ટ્રપતિશ્રીને સલાહ આપે છે. તથા તેને રાષ્ટ્રપતિશ્રી બંધન કરતા છે. (3) વડાપ્રધાનશ્રી તમામ મંત્રીઓની પસંદગી કરી તેમને કાર્યભાર વહેંચવાની વિશેષ સત્તા ધરાવે છે.

#3. નીચેના વિકલ્પોમાંથી ખોટો વિકલ્પ જણાવો.

#4. પંચાયતી વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરે છે કે... (1) વિકાસમાં જન ભાગીદારી (2) રાજનૈતિક જવાબદારી (3) લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ (4) નાણાંકીય સંગ્રહણ ઉપરનામાંથી કથા મૂળ ઉદ્દેશ્ય સાચાં છે

#5. નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ?

#6. રાષ્ટ્રપતિશ્રીની ચૂંટણીમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી મતદાન કરવા માટે યોગ્ય નથી જો...

#7. નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ?

#8. અનુચ્છેદ – 85(2) અનુસાર રાષ્ટ્રપતિશ્રી કઈ કઈ શક્તિ ધરાવે છે ?

#9. નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? (1) ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર, 1946 ના રોજ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. (2) ઉદ્દેશ્ય પ્રસ્તાવ સરદાર પટેલ દ્વારા લાવવામાં આવ્યો હતો.

#10. મંત્રી પરિષદના કાયદાકીય કાર્યવાહીના અધિકારોમાં સમાવેશ થાય છે...

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારી

Leave a Comment