Eklavya Model Residential School Admission Information 2023-24 | એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૩-૨૪ |

Eklavya Model Residential School Admission Information 2023-24 | એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૩-૨૪ |

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ માહિતી ( Eklavya Model Residential School) ૨૦૨૩-૨૪

  • (ફક્ત સરકારી, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં આદિજાતિના બાળકો માટે)આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ-૬થી ધોરણ-૧૨ સુધીની છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, રમતગમત, ચિત્રકલા, શિક્ષણ, લાયબ્રેરી વિગેરેની સુવિધા છે. એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં ધોરણ-૯માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામા પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેલેન્ટ પુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનુ રહેશે. (ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.)

Eklavya Model Residential School પાત્રતાનું ધોરણ :

  • વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ (ST) હોવા જોઇએ.
  • પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉંમર તા. ૩૧/૦૩/૨૦૧૩ સુધી ઓછામાં ઓછી ૧૦ વર્ષથી વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી જોઇએ. (તા. ૧લી એપ્રિલ એ જન્મેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે)
  • વિદ્યાર્થી/વિદ્યાર્થીઓની હાલ સરકારી શાળા આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન-એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી મુજબ) ધોરણ-૫માં અભ્યાસ કરતા હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-૫ પાસ કરેલ હોવું જોઇએ.
  • આદિજાતિ વિસ્તારના આદિમ જૂથના બાળકો અને હળપતિ બાળકો માટે કુલ બેઠકના ૫૪ સુધી અગ્રિમતા આપવામાં આવશે. વિમુક્ત વિચરતિ અર્ધ વિચરતિ જાતિના બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી અગ્રિમતા આપવામાં આવશે. વિદ્યાર્થી જેના માતા પિતા ડાબેરી ઉદ્મવાદ-ના ભોગ બનેલા નાગરિકો અને પોલીસ અર્ધલશ્કરી સશસ્ત્ર દળોના જવાનોનો સમાવેશ થાય છેબળવો કોવિડના કારણોસર મૃત્યુ થયેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા પિતાના બાળકો, અન્ય-જમીન દાતા, અનાથ (માતા પિતા બંને હયાત ન હોય તેવા) વિદ્યાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી પ્રવેશ માટે અપ્રમતા આપવામાં આવશે. Domicile State/UT ના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરવા પાત્ર છે.પ્રવેશ સમયે લાગુ પડતા જરૂરી તમામ પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
  • Eklavya Model Residential School પ્રવેશ અરજીપત્ર મેળવવાના સ્થળો : વેબસાઇટ 1) https://eklavya-education.gujarat.gov.in/2) https://tribal.gujarat.gov.in/, 3) https://dsag gujarat.gov.in/, 4) https://adiiatinigam.gujarat.gov.in/, 5) https://comm-tribal gujarat.gov.in/B) https:// Intrti.gujarat.gov.in/, 7) https://egram gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાશે.

Eklavya Model Residential School ના ફોર્મ માટે

  • સંબંધિત ગામની પ્રાથમિક શાળા
  • તમામ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ શાળાઓ
  • તમામ મોડેલ શાળાઓ
  • તમામ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ
  • તમામ આશ્રમશાળાઓ અને ગ્રામ પંચાયત
  • તમામ આદર્શ નિવાસી શાળાઓ
  • પ્રાર્યોજના વહીવટદારશ્રી અને મદદનીશ કમિશનરશ્રીની કચેરીઓ
  • તમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જીલ્લા શિક્ષણધિક્ષકશ્રીની કચેરીઓ

પ્રવેશ અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો :

  • અરજીપત્ર ભરીને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમાં કરાવવાનું રહેશે. અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે. આ સિવાય અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.
  • પરીક્ષા દરમિયાન પાત્રતા ધરાવતા હોવાના કોઈ દસ્તાવેજી પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતો નથી. જો ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયક ઠરશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવારે સંબંધિત દસ્તાવેજી પુરાવા તે સમયે રજૂ કરવાના રહેશે. જેથી ઉમેદવારને પોતે ઠરાવેલ પાત્રતા ધરાવે છે તેની ખરાઈ કરીને જ અરજી કરવા જણાવવામાં આવે છે પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં જો પાત્રતા ધરાવતા નહી હોય તો કોઈ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

Eklavya Model Residential School ની પરીક્ષા પધ્ધતિ :

  • પરીક્ષા તા. ૨૩/૦૪/૨૦૨૩ને (રવિવાર)ના રોજ યોજવામાં આવશે, અને વિદ્યાર્થીઓએ સવારે ૧૦:૩૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય સવારના ૧૧.૩૦થી બપોરના ૧.૩૦ કલાક સુધીનો રહેશે. પ્રશ્નપત્રમાં ભાષા કીપલ્ય ક્ષમતા (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી), અંકગણિત, બુધ્ધિમત્તાને લગતા વિષયોમાંથી વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે. પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:૦૦ કલાકનો રહેશે. Ga Tપરીક્ષા ઓ.એમ.આર. (OMR) પધ્ધતિથી લેવામાં આવશે.

Eklavya Model Residential School અગત્યની તારીખ

  • અરજીપત્ર મેળવવાની તારીખ ૧૬, ફેબ્રુઆરી ૨૦૨૩
  • અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : તા. ૬. માર્ચ ૨૦૨૩ (સાંજે ૬-૦૦ વાગ્યા સુધી) જાહેર રજાના દિવસો સિવાય
  • પરીક્ષાની તારીખ : ૨૩ એપ્રિલ ૨૦૨૩ (રવિવાર)
  • પરિણામ જાહેર કરવાની તારીખ : મે ૨૦૨૩નું બીજ અઠવાડિયું

Eklavya Model Residential School અરજીપત્ર ભરવા બાબત

  • અરજીપત્ર ભરવાની બાબતમાં જો કોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.
  • વિના મૂલ્ય હેલ્પ લાઈન નંબર ૧૮૦૦૨૩૩૭૯૨૮
  • અમારી વેબસાઇટ https://eklavya-education.gujarat.gov.in/
  • સંબંધિત જિલ્લા પ્રાયોજના કચેરી અને નજીકની ઈ.એમ.આર.એસ જી.એલ.આર.એસ/મોડેલ શાળા

Eklavya Model Residential School અરજીપત્ર

notification જોવા માટેઅહીં ક્લિક કરો
What’s App ગ્રુપ અહીં ક્લિક કરો
જીલ્લા વાઈઝ What’s Aapઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક:

GSSSB Recruitment 2023 ભરતી કાર્યકમ જોવા માટે અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment